જવાબ :
મહાબલીપુરમના મહત્વને ટૂંકમાં જણાવો.
Hide | Showજવાબ :
‘પટ્ટદકલ’ વિષે ટૂંકમાં જણાવો.
Hide | Showજવાબ :
ખજૂરાહોના મંદિર વિશે માહિતી આપો.
Hide | Showજવાબ :
કોણાર્કના સૂર્યમંદિરનું મહત્વ સમજાવો.
Hide | Showજવાબ :
બ્રુહ્દેશ્વર મંદિર વિશે ટૂંકનોંધ લખો.
Hide | Showજવાબ :
તેવીજ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
અજંતાની ગુફાઓની વિશિષ્ટતા જણાવો.
Hide | Showજવાબ :
ચૈત્ય, સ્તૂપ અને વિહાર અંગે જણાવો.
Hide | Showજવાબ :
ઈલોરાની ગુફાઓની વિશિષ્ટતા જણાવો.
Hide | Showજવાબ :
કૈલાશ મંદિર અંગે માહિતી આપો.
Hide | Showજવાબ :
એકજ પથ્થરમાંથી કોતરીને તેને બનાવેલું છે. જે 50 મી. લાંબુ, ૩૩ મી. પહોળું અને ૩૦ મી. ઊંચું છે આ તેની ખાસિયત કહી શકાય. તેના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની હારમાળાથી આ મંદિરની શોભા અવર્નીય છે.
તાજમહેલ વિષે વિસ્તૃત માહિતી આપો.
Hide | Showજવાબ :
જવાબ :
મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓ આવેલી છે. અહી કુલ 34 ગુફાઓ આવેલી છે. અહી એક બીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે.જે પૈકી એકથી 12 નંબરની ગુફાઓ બોદ્ધધર્મને લગતી ગુફાઓ છે, 13 થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મને લગતી ગુફાઓ છે. તથા ૩૦ થી 34 નંબરની ગુફાઓ જૈનધર્મને લગતી છે.
અજંતાની ગુફાઓ વિષે ટૂંકનોંધ લખો.
Hide | Showજવાબ :
અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જીલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહયાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળના આકારે અહી કુલ 29 ગુફાઓ બનાવાયી છે. વાસ્તુકલાની દ્રષ્ટીએ અજંતાની ગુફાઓ મહત્વની છે.
અહીની આ ગુફાઓને બે વિભાગમાં વહેંચી શકાય.
ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી ૧,૨,૧૦,૧૬, અને ૧૭, નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રોમાં મુખ્ય વિષય અને સમજ બુદ્ધધર્મ વિશે છે.
અજંતાની ગુફાના બે પ્રકાર પડી શકાય.
૯,૧૦,૧૯,૨૬ અને ૨૯ નંબરની ગુફાઓ ચૈત્ય છે. જયારે બાકીની ગુફાઓ વિહાર છે.
એક સમયે આ ગુફાઓ ભુલાઈ ચુકી હતી પરંતુ તેને ઈ.સ. ૧૮૧૯માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુન: સંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. માનવીય હસ્તક્ષેપને કારણે અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકશાન થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
યોગ્ય જોડકા જોડો :
1) મહાબલીપુરમ | A અમદાવાદ |
2) રાણી સિપ્રીની મસ્જિદ | B સીદી સૈયદની જાળી |
3) વાનસ્પતિક ભૌમિતિક રચના | C ઝુલતા મિનારા |
4) ગોમતીપુર | D અમદાવાદ |
Hide | Show
જવાબ :
1) – D
2) - A
૩) - B
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) કૈલાશ મંદિર | A બોધ્ધ સ્તૂપ |
2) ગિરનારની તળેટી | B ગુફા સ્થાપત્યો |
3) તળાજા, સાણા, ઢાંક, કડિયા ડુંગર | C રુદ્ર મહાલય |
4) સિદ્ધપુર | D કાંચીપુરમ – તમિલનાડુ |
Hide | Show
જવાબ :
1) – D
2) - A
3) - B
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) પ્રાચીન યાત્રા સ્થળ | A રાણીની વાવ |
2) વિરુપાક્ષ મંદિર | B શામળાજી મંદિર |
3) સિધ્ધરાજ જયસિહ | C પટ્ટદકલ કર્ણાટક |
4) રાણી ઉદયમતી | D સહસ્ત્રલિંગ તળાવ |
Hide | Show
જવાબ :
1) – B
2) - C
3) - C
4) - A
યોગ્ય જોડકા જોડો :
1) દક્ષિણ ભારતના મંદિરો | A કાંચીપુરમ - તામિલનાડુ |
2) વૈકુંઠ પેરુમાળ મંદિર | B અડીકડીની વાવ |
3) જુનાગઢ | C વાવ |
4) પગથિયા વાળો કુવો | D દ્રવિડ શૈલી |
Hide | Show
જવાબ :
1) – D
2) - A
3) - B
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) ઘોડાની નાળ આકારની 29 ગુફાઓ | A 13 થી 29 નંબર |
2) કુલ 34 ગુફાઓ | B અજંતાની ગુફાઓ |
3) બોદ્ધ ધર્મને લગતી ગુફાઓ | C ઈલોરાની ગુફાઓ |
4) હિંદુ ધર્મને લગતી ગુફાઓ | D 13 થી 29 નંબરની |
Hide | Show
જવાબ :
1) – B
2) - C
3) - D
4) - A
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.