ગરીબીરેખાની વ્યાખ્યા આપો.
Hide | Showજવાબ :
ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરેએ રજુ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનીટેસનની સુવિધા, વહન પરિવહન,વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ કેલરીના આધારે નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ગણવામાં આવે છે.
ગરીબીનું પામન કઈ રીતે કરવામાં આવે છે? અથવા “ગરીબીનું માપન” આ અંગે ટૂંકમાં જણાવો.
Hide | Showજવાબ :
ભારતમાં ગરીબીનું માપન કરવા માટે મુખ્ય બે રીત છે.
1. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચનો આધાર નક્કી કરીને.
2. કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકનો આધાર નક્કી કરીને ગરીબીનું માપન કરાય છે.
કુટુંબ એટલે વધુમાં વધુ પાંચ સભ્ય સંખ્યા સમજવાની છે.
સાપેક્ષ ગરીબી કોને કહેવાય?
Hide | Showજવાબ :
સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
ઉદાહરણ: કોઈ એક શહેરમાં A – 5000, B- 10000 ની આવક ધરાવે છે. તેથી કહી શકાય કે વ્યક્તિ B ની સાપેક્ષે વ્યક્તિ A ની આવક ઓછી હોવાથી A એ B ની સાપેક્ષે ગરીબ છે.
નિરપેક્ષ ગરીબી કોને કહેવાય?
Hide | Showજવાબ :
સમાજના લોકો. અનાજ, કઠોળ,દૂધ શાકભાજી,કપડા જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે લઇ શકતા ન હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
ગરીબીના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા?
Hide | Showજવાબ :
ગરીબીના મુખ્ય બે પ્રકાર છે.
1. નિરપેક્ષ ગરીબી
2. સાપેક્ષ ગરીબી
ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે?
Hide | Showજવાબ :
ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે.
ગરીબીરેખાથી નીચેનો લોકો માટે સરકારના પ્રયત્નો જણાઓં.
Hide | Showજવાબ :
ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે.તેવાં કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો(BPL) કહે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશનકાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરુ કરી છે. આવી દુકાનોને વ્યાજબી ભાવની દુકાને કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓં જેવી કે અનાજ, ખાંડ, તેલ , મીઠુ, કેરોસીન વગેરે આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આવા પર્યત્નો દ્વારા સરકાર તેઓનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે.
ગરીબી રેખા કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તે સમજાવો.
Hide | Showજવાબ :
ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરેએ રજુ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોક્ખું પાણી, વીજળી, સેનીટેસનની સુવિધા, વાહન પરિવહન,વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ કેલરીના આધારે નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ગણવામાં આવે છે.
BPL વિષે ટૂંકમાં સમજૂતી આપો.
Hide | Showજવાબ :
ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે.તેવાં કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો(BPL) કહે છે.
આયોજન પંચે ભારતમાં ગરીબી રેખા કેવી રીતે નક્કી કરેલ છે?
Hide | Showજવાબ :
ભારતમાં આયોજન પંચે ૨૦૧૧-૧૨ માં ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ રૂ. ૮૧૬ એટલે કે કુટુંબ દીઠ રૂપિયા ૪૦૮૦ ખર્ચ અને શહેરોમાં માસિક વપરાશી ખર્ચ રૂપિયા ૧૦૦૦ લેખે કુટુંબદીઠ વપરાશી ખર્ચ રૂપિયા ૫૦૦૦ નું પ્રમાણ નક્કી કરેલ છે આનાથી ઓછી આવક ધરાવતા કુટુંબો ગરીબી રેખાથી નીચેના કુટુંબો ગણાય છે.
ગરીબી એટલે શું? ગરીબીરેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો.
Hide | Showજવાબ :
ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ આ પ્રમાણે ગણી શકાય.
ભારતમાં ગરીબીની સ્થિતિનું વર્ણન કરો. અથવા “ભારતમાં ગરીબી” આ અંગે વિસ્તારથી સમજાવો.
જવાબ :
જવાબ:
ભૌગોલિક રીતે બે પ્રકારે ગરીબી હોઈ શકે.
ગ્રામીણ ક્ષેત્રોના ગરીબોમાં મોટા ભાગે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભીખારીઓ, વેઠિયા મજુરો,જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, કામચાલાઉ કારીગરો વગેરે છે.
જયારે શહેરી ક્ષેત્રોના ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રિક્ષા ચાલકો, ચા-નાસ્તાની લારી, ગલ્લાવાળા,હોટેલ,ઢાબા કે ઓટો ગેરેજમાં કામ કરવા વાળા શ્રમિકો વગેરે ગરીબીમાં જીવી રહ્યા છે.
ભારતમાં ગરીબી ઉદભવવાના જવાબદાર કારણો કે પરિબળોની સવિસ્તાર ચર્ચા કરો.
Hide | Showજવાબ :
ભારતમાં શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબીના મુળિયા ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. ગરીબી ઉદભવવાના કારણો નીચે મુજબ છે.
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.